ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ?

ઋકથી પત્ર
આપેલ પૈકી એક પણ નહીં
વિજ્ઞપ્તિપત્ર
આમંત્રણ પત્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ?

આંખોથી સાંભળનાર
કાનથી બહેરો આંખોથી અંધ
કાન અને આંખોથી પારખનાર
કાનથી સાંભળનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP