Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ?

ક્ષિતિપાલ
મહીપાલ
નૃપતિ
ભૂદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

અગિયારમી સદી
બારમી સદી
તેરમી સદી
દસમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

125 ઘન સેમી
750 ઘન સેમી
512 ઘન સેમી
1024 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

સિતાંશુ યશચંદ્ર
જયંતિ દલાલ
મણીલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

3 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી
2 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP