Talati Practice MCQ Part - 2 જો a ના 20% b હોય તો 20 ના b% કેટલા થરો ? a ના 20% a ના 2% a ના 25% a ના 4% a ના 20% a ના 2% a ના 25% a ના 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ? ક્ષિતિપાલ મહીપાલ નૃપતિ ભૂદેવ ક્ષિતિપાલ મહીપાલ નૃપતિ ભૂદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ? અગિયારમી સદી બારમી સદી તેરમી સદી દસમી સદી અગિયારમી સદી બારમી સદી તેરમી સદી દસમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ? 125 ઘન સેમી 750 ઘન સેમી 512 ઘન સેમી 1024 ઘન સેમી 125 ઘન સેમી 750 ઘન સેમી 512 ઘન સેમી 1024 ઘન સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ? સિતાંશુ યશચંદ્ર જયંતિ દલાલ મણીલાલ દેસાઈ ચુનીલાલ મડિયા સિતાંશુ યશચંદ્ર જયંતિ દલાલ મણીલાલ દેસાઈ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP