Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

મુની દુર્વાસા
ભગવાન પરશુરામ
દયાનંદ સરસ્વતી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના વર્તમાન સોલિસીટર જનરલનું નામ જણાવો.

હરીશ સાલ્વે
તુષાર મહેતા
ગોપાલ સુબ્રમણ્યમ
અશોક દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP