GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.(a) નવજીવન સાપ્તાહિક(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(c) પ્રજા હિતવર્ધક સભા(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા(1) ઊકાભાઈ પ્રભુદાસ(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ(3) મોહનદારા ગાંધી(4) શ્યામજી કૃષ્ણ વર્મા c-1, a-3, b-4, d-2 a-3, d-2, c-4, b-1 d-4, a-1, b-2, c-3 b-1, c-2, d-4, a-3 c-1, a-3, b-4, d-2 a-3, d-2, c-4, b-1 d-4, a-1, b-2, c-3 b-1, c-2, d-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ? ચાલુ વર્ષના નફાના 2.5% ચાલુ વર્ષના નફાના 7.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 2.5% ચાલુ વર્ષના નફાના 7.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 1 અને 2 રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 1 રૂ. 1 અને 2 રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અતિ મૂડીકરણના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? હેમચંદ્રાચાર્યે ભગવાન રામે ભગવાન પરશુરામે શ્રીકૃષ્ણે હેમચંદ્રાચાર્યે ભગવાન રામે ભગવાન પરશુરામે શ્રીકૃષ્ણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP