ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 1, 4, 2, 3 3, 4, 2, 1 3, 4, 1, 2 4, 1, 3, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 3, 4, 1, 2 4, 1, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? અર્પિત અને અર્જિત બંને દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને વડી અદાલતને રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને વડી અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? ભારત ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા ઇન્ડિયા એટલે કે ભારત ભારત ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા ઇન્ડિયા એટલે કે ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -269 - 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP