Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સાત નદીઓનું સંગમસ્થાન - વૌઠા
(b) કવિ કલાપીની કર્મભૂમિ - લાઠી
(c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય - બિલેશ્વર
(d) પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભમેળાનું સ્થળ - ભાડભૂત
(1) અમરેલી જિલ્લો
(2) ભરૂચ જિલ્લો
(3) રાજકોટ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

c-3, d-4, a-2, b-1
a-4, b-1, c-3, d-2
b-1, c-2, d-3, a-4
d-2, a-1, b-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
Change the degree :
Ashoka was one of the greatest kings.

Very few kings were as great as Ashoka.
Ashoka was greater than any other king.
No other king was so great as Ashoka.
Some other kings were as greater as Ashoka.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP