Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ
b) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા
નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ
d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા
1) દાહોદ જિલ્લો
2) આણંદ જિલ્લો
3) બનાસકાંઠા જિલ્લો
અરવલ્લી જિલ્લો

c-2, b-4, d-1, a-3
d-1, a-4, c-3, b-2
a-3, c-4. b-1, d-2
b-4, d-3, a-1, c-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ?

20
24
30
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે ?

વિપ્રા
યમુનાજી ઘાટ
ગોમતી
સુનયના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી 'CEPT'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ?

અમદાવાદ - 1949
જામનગર - 1967
સુરત - 2007
અમદાવાદ - 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ?

વડ
સાગ
શીમળો
સાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP