Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ
b) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા
નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ
d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા
1) દાહોદ જિલ્લો
2) આણંદ જિલ્લો
3) બનાસકાંઠા જિલ્લો
અરવલ્લી જિલ્લો

b-4, d-3, a-1, c-2
d-1, a-4, c-3, b-2
c-2, b-4, d-1, a-3
a-3, c-4. b-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રુવાંટી કાઢવા માટે થતા હેર રીમુવર ક્રીમના ઉપયોગને શું કહે છે ?

થ્રેડિંગ
વેક્સિંગ
એપિલેશન
ડેપિલેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ?

ધવલગિરિ
કાંચનજંઘા
નંદાદેવી
ગોડવિન ઓસ્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી 'CEPT'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ?

અમદાવાદ - 1962
સુરત - 2007
જામનગર - 1967
અમદાવાદ - 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

રસિક પ્રણાલી
સખી પ્રણાલી
ગૌડિયા પ્રણાલી
વારકરી પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP