Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ
b) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા
નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ
d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા
1) દાહોદ જિલ્લો
2) આણંદ જિલ્લો
3) બનાસકાંઠા જિલ્લો
અરવલ્લી જિલ્લો

b-4, d-3, a-1, c-2
d-1, a-4, c-3, b-2
c-2, b-4, d-1, a-3
a-3, c-4. b-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?

10
16
4
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

પુરૂરાજ જોશી
મકરંદ દવે
જયંતી ગોહેલ
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrailwayonline.co.in
indianrail.gov.in/pnr_Eng.html
indianrailway.nic.in
irctc.co.in

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1830
ઈ.સ. 1857
ઈ.સ. 1875
ઈ.સ. 1780

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP