PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ? (1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. (2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે. (3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે. (4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.
PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેના યુદ્ધોને કાળક્રમ પ્રમાણે ગોઠવો. (1) પ્લાસીનું યુદ્ધ (2) પાનીપતનું 3જું યુદ્ધ (3) બક્સરનું યુદ્ધ (4) તરાઈનનું યુદ્ધ
PSI Prelim Exam Paper (06-03-2022)
નીચે આપેલ મંદિરો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (1) બૃહદેશ્વર મંદિર (2) કોણાર્ક સૂર્ય મંદિર (3) દેલવાડા મંદિર (4) કેદારનાથ મંદિર (a) રાજસ્થાન (b) તમિલનાડુ (c) ઉત્તરાખંડ (d) ઓરિસ્સા