Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ
દર્શક
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
આમીરખાન અભિનીત તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ 'દંગલ' કોના જીવન ઉપર આધારિત છે ?

જગદીશસિંહ ફોગટ
મહાવીરસિંહ રાણા
જગદીશસિંહ ખેર
મહાવીરસિંહ ફોગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP