Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

15
18
16
17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

ઘનતા
વજન
પ્રબળતા (Volume)
જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસદીય વિશેષાધિકાર’નું પ્રાવધાન કયા દેશ પાસેથી લીધેલ છે ?

બ્રિટન
જર્મની
ઓસ્ટ્રેલિયા
U.S.A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ધરતીનું લૂણ’ કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP