ભારતનો ઈતિહાસ (History of India) 'An introduction of the dream Land' ના લેખક કોણ છે ? બાલ ગંગાધર તિલક ભગતસિંહ વિનાયક દામોદર સાવરકર સુભાષચંદ્ર બોઝ બાલ ગંગાધર તિલક ભગતસિંહ વિનાયક દામોદર સાવરકર સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -3 એનએચ -1 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -3 એનએચ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? અશ્વઘોષ - બુદ્ધચરિત હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ અશ્વઘોષ - બુદ્ધચરિત હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ગાંધીજી ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક લાલા લજપતરાય રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP