Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

19%
33.33%
15%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પહેલા વરસાદનો છાંટો' કોની નવલકથા છે ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
ચિનુ મોદી
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રેલગાડી A દ્વારા એક સ્થિર ઉભેલ રેલગાડીને 39 સેકન્ડમાં પાર કરી. આ જ રેલગાડી એ પ્લેટફોર્મ પર ઊભેલ એક વ્યક્તિને 19 સેકન્ડમાં પાર કરી. રેલગાડી A ની લંબાઈ 456 મીટર છે. સ્થિર રેલગાડીની લંબાઈ શું થશે ?

480 મીટર
460 મીટર
420 મીટર
કહી ન શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP