સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે.
ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ?

₹ 21,600
₹ 3,600
₹ 50,000
₹ 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

શાખ તરલતાના
ઈષ્ટતમપણના
જોખમ અને પરિવર્તનના
મૂડી પડતરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
____ આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી.

હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી
ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી
કર્મચારીની અનિયમિતતા ઘટાડવી
કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP