સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

૧,૨,૩
માત્ર ૧,૨
માત્ર ૨
માત્ર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

બિસ્મિલ્લાખાન
અલ્લારખા ખાન
પંડિત રવિશંકર
પંડિત જશરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?

ઘેટા અને ઊન
મત્સ્ય ઉદ્યોગ
ડેરી ઉદ્યોગ
પ્રવાસન ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગુણવંતરાય આચાર્ય
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP