Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

ઉપમા
સ્વભાવોક્તિ
અનન્વય
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

અવ્યયીભાવ સમાસ
કર્મધારય સમાસ
બહુવ્રીહી સમાસ
દ્વિગુ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP