Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

વ્યોમ + ઈશ = વ્યોમેશ
દુર + કર = દુષ્કર
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
કાલ + ઈશ્વર = કાલઇશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

બાજીરાવ
મહારાણા પ્રતાપ
શિવાજી મહારાજ
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP