Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રીય શાયર
અગ્નિકુંડનું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એનથ્રોપોલોજી
એનાટોમી
જીરોન્ટોલોજી
એક્સ-બાયોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP