વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ (Computer Literacy Day) ક્યારે ઉજવાય છે ? 8 ડિસેમ્બર 2 ડિસેમ્બર 10 ડિસેમ્બર 1 ડિસેમ્બર 8 ડિસેમ્બર 2 ડિસેમ્બર 10 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV ક્યા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે ? પ્રવાહી વાયુ ઘન ઘન અને પ્રવાહી પ્રવાહી વાયુ ઘન ઘન અને પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઊર્જા સંચાલિત ડ્રોનની પ્રાયોગિક ઉડાન કરવામાં આવી છે. તેને શું કહેવાય છે ? એકિલ તુસ્કર સેક્વિઅર પ્રુવર એકિલ તુસ્કર સેક્વિઅર પ્રુવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગળયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઈસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ? શ્રી હરિકોટા બેંગલોર હૈદરાબાદ દિલ્હી શ્રી હરિકોટા બેંગલોર હૈદરાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનો સૌથી મોટું સૌરઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું ? કામુથી (તમિલનાડુ) ચારણકા (પાટણ) પ્રતાપગઢ (રાજસ્થાન) તોપાઝ (કેલિફોર્નિયા) કામુથી (તમિલનાડુ) ચારણકા (પાટણ) પ્રતાપગઢ (રાજસ્થાન) તોપાઝ (કેલિફોર્નિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ? બોદ્ધાયન આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય બોદ્ધાયન આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP