GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI)નો મૂળ વર્ષ 2010=100 થી સુધારીને 2012=100 કર્યો છે.
CPI ઔદ્યોગિક કામદારો શ્રેણી - પ્રથમ વખત વૈજ્ઞાનિક ઢબે મૂળ વર્ષ 1960=100 સાથે રજૂ થઈ.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતનો આંખના કેન્સરની સારવાર માટેનો પ્રથમ સ્વદેશી રુથેનિયમ 106 પ્લાક (plaque) ___ દ્વારા વિકસાવવામાં આવ્યો.

એલ. વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટયૂટ
ડી.આર.ડી.ઓ.
ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર
ટાટા મેમોરીયલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી.
2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે.
3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે.
4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.

ફક્ત 1,2 અને 3
ફક્ત 4
ફક્ત 3 અને 4
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી - જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. સેરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક) - મગજના મોખરાના કાર્યો જેવા કે વિચારો અને ક્રિયાઓ
2. થેલેમસ - શરીર, આંખો, કાન અને અન્ય સંવેદન અંગોમાંથી તમામ સંવેદનાઓ મેળવે છે.
3. હાયપોથેલેમસ - દ્રષ્ટિ, શ્રવણ અને ઊંઘ સાથે સંકળાયેલ છે.
4. મધ્ય મસ્તિષ્ક - ગુસ્સો, આક્રમકતા અને ભૂખની લાગણીઓ સાથે સંકળાયેલ છે.

1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 3 અને 4
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડે હોક્ વિમાનથી સફળતાપૂર્વક સ્વદેશી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું પ્રશેપણ કર્યું. તેની અવધિ ___ છે.

250 કિ.મી.
100 કિ.મી.
150 કિ.મી.
300 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

ફક્ત 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP