GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જ્યારે રીઝર્વ બેન્ક સી.આર.આર. (CRR) ઘટાડે ત્યારે પ્રવાહિતા પર શું અસર થાય ?

પ્રવાહિતા ઘટે
કોઈ અસર ન થાય
પ્રવાહિતામાં વધઘટ થાય
પ્રવાહિતા વધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચે આપેલ વિકલ્પોમાંથી ક્યા શબ્દની જોડણી ખોટી છે ?

ધનુર્માસ
અંતર્નિહિત
ધનુર્બાણ
ધનૂર્મૂખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
આઝાદી મળ્યા પહેલાંના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી ?

ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ
રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં
ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ
ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું વ્યાજ કયા ખાતે જમા લેવામાં આવે છે ?

ડિબેન્ચર પરત નિધિ ખાતે
આપેલ પૈકી એક પણ નહીં
નફા-નુકસાન ખાતે
ડિબેન્ચર ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન ‘‘બંદમુબારક” નામથી કયું બંદર ઓળખાતું ?

કંડલા બંદર
દહેજ બંદર
ઘોઘા બંદર
સુરત બંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP