GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
નરસિંહરાવ દિવેટિયા
સુંદરમ્
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

26 જાન્યુઆરી, 2001
1 મે, 1998
15 ઓગસ્ટ, 1998
24 જાન્યુઆરી, 1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સમકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ?

જિલ્લા પંચાયત પ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી
વિકાસ કમિશ્નર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 7.5 ટકા
મહેસૂલી આવકના 75 ટકા
મહેસૂલી આવકના 5 ટકા
મહેસૂલી આવકના 3.5 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP