GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

કિશોરસિંહ સોલંકી
નીતિન વડગામા
ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ?

તાલુકા પંચાયતના પ્રમુખ
તાલુકા વિકાસ અધિકારી
નાયબ જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ?

વિકાસ કમિશ્નર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
રાજ્ય ચૂંટણી આયોગ
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

ચંદ્રવદન ચી. મહેતા
નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP