Talati Practice MCQ Part - 2
‘સમય’ કોનો ગઝલ સંગ્રહ છે ?

જનાબ શેખ પાલનપૂરી
બાલાશંકર કંથારીયા
હરીન્દ્ર દવે
આસીમ શહેરી સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો.

150
148
147
149

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

સ્વભાવનું ઓસડ નહિ
પડી ટેવ ન ટળે
ધીરજના ફળ મીઠા
કૂતરાની પુછડી વાંકીને વાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

ધુમાડીયો
એન્થ્રેસાઈટ
લિગ્નાઈટ
બીટ્યુમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP