Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

મહાદેવ દેસાઈ
ગૌરીશંકર જોષી
કવિ કાન્ત
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

નવલરામ પંડ્યા
દલપતરામ
મણીલાલ દ્વીવેદી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બદ્રીનાથ કયાં આવેલ છે ?

હિમાદ્રિ
કુમાઉ હિમાલય
મધ્ય હિમાલય
ટ્રાંસ હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જામખંભાળીયા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

રાજકોટ
જામનગર
પોરબંદર
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP