પર્યાવરણ (The environment)
ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ?

ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે.
ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે.

જૈવિક ચક્ર
બાયો ઓર્ગેનિક ચક્ર
ભૂજૈવરાસાયણિક ચક્ર
રાસાયણિક ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP