Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ?

પ્રધાનમંત્રી
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
રાજ્ય સભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP