Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ જોડી જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
ઉત્પાનન (Excavation) - નદી/રાજ્ય
1. હરપ્પા - રાવિ
2. મોહેંજોદડો - પંજાબ (પાકિસ્તાન)
3. બનવાલી - રંગોઈ
4. રોપર (Ropar) - સતલજ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Organic Light Emitting Diodes (OLEDs) બાબતે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
1. OLEDs એ કાર્ડબોર્ડ જેટલા પાતળા હોય છે.
2. OLEDs TV એ LED TVની સાપેક્ષમાં વધુ સારી ચિત્ર ભિન્નતા (Picture contrast) આપે છે.
3. OLED TV એ બાજુ તરફથી (from the side) પડદો તૂટી જાય તો પણ ચિત્ર દર્શાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતમાં બાળ લિંગ દર (Child Sex Ratio) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

રાષ્ટ્રીય બાળ લિંગ દર એ 2001ની વસ્તી ગણતરીના 927 કરતાં 2011 ની વસ્તી ગણતરીમાં ઘટીને 914 થયો.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
બાળ લિંગ દર એ 0 થી 6 વર્ષની વય જૂથમાં દર 1000 નર બાળકોએ માદા બાળકોની સંખ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા.

1844ની માનવધર્મ સભા
આપેલ પૈકી કોઈ નહીં
1844ની સત્ય મહિમા ધર્મ
1844ની પરમહંસ મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ
વિધાન:
જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે.
તારણો:
I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે.
II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે.

જો માત્ર તારણ II અનુસરે છે
જો તારણ । અથવા II અનુસરે છે
જો માત્ર તારણ I અનુસરે છે
જો તારણ । કે II અનુસરતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP