Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજોની કઠિનતા
ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ?

કલકતા થી રાનીગંજ
કલકતા થી આગરા
દિલ્હી થી શિમલા
આગરા થી જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
આઈવર જેનીંગ્સ
કે.સી. વહેર
પી.એસ. એપલબાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP