GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ક્યું વિધાન સાચું છે ?

અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે
અન્વેષણ ફરજિયાત છે
આપેલ પૈકી એક પણ નહીં
અન્વેષણ ફરજિયાત નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ?

જગદીશ ભગવતી
મિલ્ટન ફ્રીડમેન
જ્યોર્જ જોસેફ સ્ટીગલર
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.

24 અને 13
16 અને 21
17 અને 20
15 અને 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP