GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

ઉમાશંકર જોશી
રમણભાઈ નીલકંઠ
ગુણવંત આચાર્ય
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
યોગ્ય જોડકા જોડો.
a) ગ્રામ પંચાયતોની રચના
b) રાજ્યના એડવોકેટ જનરલ
c) વિધાનસભાઓની રચના
d) નાણાં કમિશન
1. આર્ટીકલ - 170
2. આર્ટીકલ - 280
3. આર્ટીકલ - 40
4. આર્ટીકલ -165

a-4, b-3, c-1, d-2
a-3, b-4, c-2, d-1
a-3, b-4, c-1, d-2
a-3, b-2, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?

આર્ટીકલ - 74
આર્ટીકલ - 70
આર્ટીકલ - 76
આર્ટીકલ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હિના સેવા કરે છે.

હિનાથી સેવા કરાય છે.
હિનાથી સેવા કરાશે.
હિનાથી સેવા કરાય ?
હિનાથી સેવા કરાઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP