Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

બંધારણીય ઇલાજોનો હક
સ્વતંત્રતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સમાનતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ?

નર્મદા બોન્ડ
વિધયાલક્ષ્મી બોન્ડ
સરસ્વતી બોન્ડ
મહિલા બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP