Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

કાર્લ માર્ક્સ
જે. શુમ્પીટર
માર્શલ
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

સામાજિક ગરીબીનો સૂચકાંક
માનવ ગરીબી સૂચકાંક
માનવ વિકાસ સૂચકાંક
બહુપરીમાણીય ગરીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ?

1987
1989
1986
1988

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP