Talati Practice MCQ Part - 8
શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ?

સરપાવ
ઈનામ
સાલિયાણું
પારિતોષિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-337
અનુચ્છેદ-338
અનુચ્છેદ-341
અનુચ્છેદ-340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP