Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

મહાભારત – પર્વ
ઓખાહરણ –કડવું
કુરાન – આયાત
શ્રીમદ ભાગવત્ - અધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
ડૉ. આંબેડકર
રસિકલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં નીચે પૈકી કઈ યુનિવર્સિટી હાલ અસ્તિત્વમાં નથી ?

સંસ્કૃત યુનિવર્સિટી
સ્પોર્ટ્સ યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી
પેટ્રોલિયમ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP