GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ?

ધુબરીથી નદિયા સુધી
બરાક નદીના લખપુરથી ભાંગા
કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર
હલ્દીયાથી અલ્હાબાદ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?

ગોફ ગૂંથણ નૃત્ય
હીંચ નૃત્ય
ઢોલોરાણો નૃત્ય
ડોકા અને હુડારાસ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP