Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

અભિલેખપોથી
પુસ્તકાલય
અભિલેખ મંદિર
અભિલેખાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

જયશંકર સુંદરી
ચંદ્રકાંત શેઠ
જય વસાવડા
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘આગગાડી’ :– સમાસ ઓળખાવો.

મધ્યમપદલોપી
દ્વન્દ્વ
તત્પુરુષ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP