GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે?

ખેતી ક્ષેત્રના સુધારા
બેન્કિંગ ક્ષેત્રના સુધારા
વીમા ક્ષેત્રના સુધારા
ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP