ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? સુરત ખંભાત ભરૂચ કાલીકટ સુરત ખંભાત ભરૂચ કાલીકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ? શીખ, મુકતા, પરગણા સુબાહ, આમીલ, સરકાર સુબાહ, માક્તા, પરગણા સુબાહ, સરકાર, પરગણા શીખ, મુકતા, પરગણા સુબાહ, આમીલ, સરકાર સુબાહ, માક્તા, પરગણા સુબાહ, સરકાર, પરગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? શાહના ટંકા ઈક્તાદાર ખુસરૌ શાહના ટંકા ઈક્તાદાર ખુસરૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ગાંધીજી રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા B A C D B A C D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP