GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ?

વિનોદ જોશી
મકરંદ દવે
જયંત પાઠક
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

અણહિલ ભરવાડ
પંચાસરના રાજા જયશિખરી
રાણી ઉદયમતી
મામા સુરપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP