જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. આપેલ તમામ સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ? ક્રિસ્ટોફર પોલીટ ડેવિડ ઓસબોર્ન એન્ડુ મેસી ક્રિસ્ટોફર હુડ ક્રિસ્ટોફર પોલીટ ડેવિડ ઓસબોર્ન એન્ડુ મેસી ક્રિસ્ટોફર હુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી ? ઓ.જી.સ્ટાહેલ ઈ.એન.ગ્લેડન બી.ફિલપ્પો હરમન ફીનર ઓ.જી.સ્ટાહેલ ઈ.એન.ગ્લેડન બી.ફિલપ્પો હરમન ફીનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F' ની વિભાવનાનો અર્થ શું છે ? ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો..... લુઈ એલન ડૉ. જી.આર.ટેરી લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક હેનરી ફેયોલ લુઈ એલન ડૉ. જી.આર.ટેરી લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક હેનરી ફેયોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP