GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) GST હેઠળ SAC કોડ એટલે ___ Software Accounting Code System Accounting Code Service Application Code Services Accounting Code Software Accounting Code System Accounting Code Service Application Code Services Accounting Code ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ___ ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં. શાક્ત વૈષ્ણવ ઈસ્લામ શૈવ શાક્ત વૈષ્ણવ ઈસ્લામ શૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) માળવાના ઉચ્ચપ્રદેશ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આ ઉચ્ચપ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમમાં ત્રિભુજાકારે વ્યાપ્ત છે. આપેલ પૈકી કોઈ નહીં ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે. આપેલ બંને આ ઉચ્ચપ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમમાં ત્રિભુજાકારે વ્યાપ્ત છે. આપેલ પૈકી કોઈ નહીં ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) આણંદ-પરમાણંદ સુવિખ્યાત ___ હતાં. સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ અડાલજની વાવના કારીગરો ચારણ કવિઓ પહેલવાનો સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ અડાલજની વાવના કારીગરો ચારણ કવિઓ પહેલવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કોનો મૂડી-આવક (Capital Receipts)માં સમાવેશ થાય છે ?1. દેશના બજારમાંથી મેળવેલી લોન2. વિદેશમાંથી મેળવેલી લોન3. રાજ્ય સરકારોને આપેલી લોનની આવેલી વસુલાત 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી. તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP