Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

મેલીથિયોન
ડેલ્ટામેથ્રિન
ડી.ડી.ટી.
આલ્ફા સાઈફર મેથ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

બહિષ્કૃત હિતકારિણી સભા
અસમાનતા નિવારણ સભા
અસ્પૃશ્યતા નિવારણ સભા
દલિત ઉદ્ધારક સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP