GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે.
ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે.
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP