ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-ii, b-iv, c-i, d-iii a-iii, b-ii, c-i, d-iv a-iv, b-iii, c-ii, d-i a-i, b-iii, c-iv, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iii, b-ii, c-i, d-iv a-iv, b-iii, c-ii, d-i a-i, b-iii, c-iv, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? હજુ લીપી ઓળખાઈ નથી બ્રાહમી ઈરાની ખરોષ્ઠિ હજુ લીપી ઓળખાઈ નથી બ્રાહમી ઈરાની ખરોષ્ઠિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? કાલીદાસ શ્રીહર્ષ માટંગામુની સોમદેવ કાલીદાસ શ્રીહર્ષ માટંગામુની સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP