ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-i, b-iii, c-iv, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-iv, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? જમનાદાસ બજાજ વિનોબા ભાવે મહાત્મા ગાંધી બાબા આમ્ટે જમનાદાસ બજાજ વિનોબા ભાવે મહાત્મા ગાંધી બાબા આમ્ટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 1 અને 2 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 2 અને 3 3 અને 4 4 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP