GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) દ્વિ-પદી વિતરણના અંદાજને પોયસન વિતરણ તરીકે ઓળખવામાં આવે છે.(I) પ્રયત્નોની સંખ્યા ખુબ ઓછી છે.(II) સફળતાની સંભાવના ખૂબ વધુ છે.(III) સફળતાની સરેરાશ સંખ્યા એ નિશ્ચિત છે. બધાં જ સાચાં છે. માત્ર (III) સાચું છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બધાં જ સાચાં છે. માત્ર (III) સાચું છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અંદાજપત્રીય પ્રક્રિયા દર્શાવેલ છે ? અનુચ્છેદ 115 અને 120 અનુચ્છેદ 112 અને 117 અનુચ્છેદ 113 અને 118 અનુચ્છેદ 114 અને 119 અનુચ્છેદ 115 અને 120 અનુચ્છેદ 112 અને 117 અનુચ્છેદ 113 અને 118 અનુચ્છેદ 114 અને 119 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) એક રહીશ વ્યક્તિ કે જેની કરપાત્ર આવક રૂા. 3.50 લાખથી વધતી નથી તે કલમ ___ હેઠળ છૂટ મેળવી શકે. કલમ 80-D કલમ 80-A કલમ 87-A કલમ 88-A કલમ 80-D કલમ 80-A કલમ 87-A કલમ 88-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) પ્રવાહી સ્ક્રીપ્સને પ્રવાહિતા પૂરી પાડવા, બજાર ઉત્પાદકો જરૂરી છે કે જેઓ સતત દ્વિ-માર્ગી ભાવ પૂરા પાડે છે. બજાર ઉત્પાદકોના સંદર્ભમાં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. બજાર ઉત્પાદકો ખરીદી ભાવ મૂકે છે અને નહીં કે વેચાણ ભાવ. પ્રાદેશિક શૅરબજારમાં, દલાલો બજાર ઉત્પાદકતામાં સફળ હોય છે. ભારતમાં, પધ્ધતિસર અને આયોજિત બજાર ઉત્પાદકોની પહેલ OTCEI દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં બજાર ઉત્પાદકતાનું સારું ભવિષ્ય છે. બજાર ઉત્પાદકો ખરીદી ભાવ મૂકે છે અને નહીં કે વેચાણ ભાવ. પ્રાદેશિક શૅરબજારમાં, દલાલો બજાર ઉત્પાદકતામાં સફળ હોય છે. ભારતમાં, પધ્ધતિસર અને આયોજિત બજાર ઉત્પાદકોની પહેલ OTCEI દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં બજાર ઉત્પાદકતાનું સારું ભવિષ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ? ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે. ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે. ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે. બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે. ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે. ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે. ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે. બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) 'પ્રાયોગિક રીતે, બાહ્ય દેવાનાં બોજનું માપન એ કેટલાક ગુણોત્તરના અંદાજ દ્વારા થાય છે, જેમાં એક ઋણ સેવા ગુણોત્તર (Debt Service Ratio) છે. ઋણ સેવા ગુણોત્તર શોધવાનું સૂત્ર કયું છે ? બાહ્ય ઋણ સેવા/કુલ કરવેરા આવક બાહ્ય ઋણ સેવા/નિકાસ કમાણી બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે રાષ્ટ્રીય આવક બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે બચતો બાહ્ય ઋણ સેવા/કુલ કરવેરા આવક બાહ્ય ઋણ સેવા/નિકાસ કમાણી બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે રાષ્ટ્રીય આવક બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે બચતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP