પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા કયા ગ્રીનહાઉસ ગેસ સાથે સંકળાયેલી સંમેલનો છે ?I. સ્ટોકહોમ II. પૃથ્વી (રીયો) III. ક્યોટો IV. પેરીસ I અને II I, II, III અને IV I અને III I, III અને IV I અને II I, II, III અને IV I અને III I, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્ પ્રધાનમંત્રી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે ? 4 5 6 7 4 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કેલ્વિન ચક્ર શું છે ? પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણના CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને ___ કહેવાય. બ્લેક કાર્બન બ્લુ કાર્બન ગ્રીન કાર્બન ગ્રે કાર્બન બ્લેક કાર્બન બ્લુ કાર્બન ગ્રીન કાર્બન ગ્રે કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP