GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. આદિવાસી ઈચ્છાવર લગ્નપધ્ધતિII. ડાંગી આદિવાસી નૃત્યIII. આદિવાસી ભદ્રવર્ગની આર્થિક સામાજીક વ્યવસ્થા IV. વાંસની ગાંઠવાળું તીરa. રોબડાટી b. હાળીપ્રથાc. ખંધાડ d. ભાયા I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-a, IV-b I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-a, IV-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો "સર"નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં ? બ. ક. ઠાકોર રમણભાઈ જોશી દલપતરામ રમણભાઈ નીલકંઠ બ. ક. ઠાકોર રમણભાઈ જોશી દલપતરામ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 શૃંગ કાળ દરમ્યાન ___ એ સાકેત તને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું. યુક્રિટાઈડ્સ એલેક્ઝાન્ડર મિનેન્ડર એન્ટાબાઈસીડ્સ યુક્રિટાઈડ્સ એલેક્ઝાન્ડર મિનેન્ડર એન્ટાબાઈસીડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ___ ની છે. કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેની ઘટનાઓને તેના બનાવના ક્રમમાં ગોઠવો.I. મુસ્લિમ લીગની રચનાII. ક્રીપ્સ મિશન III. રૉલેટ ઍક્ટ II, III, I I, II, III I, III, II II, I, III II, III, I I, II, III I, III, II II, I, III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાષ્ટ્રીય કટોકટીની અસરો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. આપેલ તમામ કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP