Talati Practice MCQ Part - 6
કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ?

વૈજનાથ મિશ્ર
પંડિત ઓમકારનાથ ઠાકુર
મૌલાબક્ષ
ભીખુભાઈ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ?

લગૂન
લંબગોળ
ચોરસ
ઘોડાની નાળ જેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા

ટિપ્પણી
ગલેફ
સંગસારી
દોરંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા. - કૃદંત ઓળખાવો.

સંબંધક ભૂતકૃદંત
વર્તમાન કૃદંત
ભૂતકૃદંત
હેત્વર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

250
240
150
260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP