ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. વૅલેસ્લી વિલિયમ બેન્ટિક કૉર્નવૉલીસ વૉરન હેસ્ટીંગ વૅલેસ્લી વિલિયમ બેન્ટિક કૉર્નવૉલીસ વૉરન હેસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? મુંબઈ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ સંપ્રતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? લાલા લજપતરાય લાલા હંસરાજ શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા લજપતરાય લાલા હંસરાજ શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ જ્યોતિષશાસ્ત્ર બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP