Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ
કાલિદાસ
ભરતમુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ કર્મન રેખા આવેલી હોય છે ?

100 કિ.મી.
50 કિ.મી.
75 કિ.મી.
10 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ?

8 મીટર
3 મીટર
6 મીટર
10 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP